પાર્થ નાણાવટી એક નવી, તાજી કલમનું નામ છે. એમના પુસ્તક ‘૧૩’નો પરિચય મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છેઃ
મારી બારી (૨૪) – અવસાદના લેખક : પાર્થ નાણાવટી
આ ઉપરાંત દિલ્લી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો યુવાગૌરવ પુરસ્કાર આ વર્ષે શ્રી અનિલ ચાવડાને ‘સવાર લઈને’ પુસ્તક માટે મળ્યો છે. વિશેષ અહીંઃ
દિલ્લી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર