મિત્રો નમસ્તે!
’સત્ય: વ્યવહારમાં” લેખમાળામાં આપણે ’ઇમેજ વિશે વાત કરી હતી. આપણા મનમાં સ્મૃતિઓ અને વારસામાં મળેલી કથાઓને કારણે એક જૂથ માટે અમુક ઇમેજ હોય છે. આ ઇમેજના આધારે એ જૂથની કોઈ વ્યક્તિને અલગ મળીએ ત્યારે અગાઉથી તૈયાર મળેલા અભિપ્રાયો આડે આવતા હોય છે. સંબંધોનું સત્ય આ ઇમેજમાં નથી હોતું. આપણા મિત્ર ડૉ. પરેશ વૈદ્યનો પણ આ જ અનુભવ છે. એમનો દુનિયાના ઘણા સાયન્ટિસ્ટો સાથે સંપર્ક રહ્યો. આમાંથી એમણે પાકિસ્તાની પરિચિતો વિશે આ લેખ લખ્યો છે:
મારા પાકિસ્તાની પરિચિતો
— ડૉ. પરેશ ર. વૈદ્ય
વાંચન ચાલુ રાખો “Mara Pakistani Parichito”